Download Now Banner

This browser does not support the video element.

સાગબારા: ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા ના સમર્થનમાં, આમ આદમી પાર્ટીના નેતા કરણભાઈ બારોટે સર્કિટ હાઉસ ખાતેથી માહિતી આપી.

Sagbara, Narmada | Aug 28, 2025
આમ આદમી પાર્ટીના નેતા કરણભાઈ બારોટના જણાવ્યા મુજબ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ને ભાજપ દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને ખોટી રીતે એમના પણ કેસો કરવામાં આવ્યા છે એમને ભાજપમાં લેવા માટેના ઘણા પ્રયત્નો ભાજપ કરી ચૂકી છે પણ ચૈત્રરભાઈ વસાવા એ આદિવાસીઓ પર થતા અત્યાચાર બાબતે લડી એટલા માટે તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અમને આશા છે કે તેઓ આજે જેલમાંથી છૂટીને આવશે અને ફરીથી લોકો માટે કામ કરશે.
Read More News
T & CPrivacy PolicyContact Us