ડેમના ઉપરવાસમાં વરસાદ ઓછો થતા અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવતા નર્મદા ના કાંઠા વિસ્તારમાં રાહત. ડેમના 10 દરવાજાના બદલે 5 દરવાજા બંધ કરી 5 દરવાજા માત્ર 1.25 મીટર ખોલી 50,000 ક્યુસેક અને પાવરહા ઉસમાંથી 45,000 મળી કુલ 95,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.