દુધરેજ નર્મદા કેનાલ પરનો બ્રિજ જર્જરિત બનતા બંધ કરવામાં આવ્યો છે ત્યારે કેનાલની બંન્ને તરફ ડાઈવર્ઝન નો રસ્તો યોગ્ય ન હોવાથી તેમજ આ રસ્તા પર ખૂબ ધૂળ ઉડતા વાહનચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે ત્યારે આ મામલે જાગૃત નાગરિક દિનેશભાઈ એ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.