Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મુખ્ય રસ્તા પરથી માટી અને ખાતરના 42 ઢગલા હટાવી રસ્તો સ્વચ્છ અને ખુલ્લા કરાયા

Wadhwan, Surendranagar | Sep 14, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા" અભિયાન હેઠળ શહેરના મુખ્ય રસ્તાઓ પરથી માટી અને ખાતરના 42 ઢગલા હટાવી રસ્તાઓ ખુલ્લા કરાયા. ટીબી હોસ્પિટલ, રામનગર, 80 ફૂટ રોડ, બસ સ્ટેશનથી ગેબનશાપીર સુધીના વિસ્તારોમાં મુખ્ય રસ્તા પર થી ખાતર અને માટીના ઢગલા દૂર કરી રસ્તાને સ્વચ્છ અને ખુલ્લા કરવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us