Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: લુણાવાડા કોલેજ ખાતે આત્મહત્યાના બનાવો અંગે જાગૃતતા આવે તે માટે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

Lunawada, Mahisagar | Sep 10, 2025
મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે આવેલ આર્ટસ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં અને યુવાનોમાં ખાસ કરી અને આત્મહત્યા અંગે જાગૃતા આવે અને લોકો સમાજમાં આત્મહત્યા કરતા અટકે અને જાગૃત આવે તે માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરસ નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું તો ક્યારે પણ જીવનમાં હતાશ થઈ આત્મહત્યા ન કરવા માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી.
Read More News
T & CPrivacy PolicyContact Us