Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: નર્મદા જિલ્લા આદિવાસી ડિપાર્ટમેન્ટ ચેરપસૅન તરીકે વાસુદેવ વસાવા ની નિમણુંક કરવામાં આવી.

Nandod, Narmada | Oct 1, 2025
સ્થાનિક સમયની ચૂંટણી ધીમે ધીમે નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પણ હવે સક્રિય થઈ રહી છે કોંગ્રેસના કેટલાક ડિપાર્ટમેન્ટ કાર્યકર્તાઓના બધામાં આવી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો હોય ત્યારે આદિવાસી ડિપાર્ટમેન્ટમાં પણ હવે હોદ્દાઓ પુલવામાં આવી રહ્યા છે. જેમાં નર્મદા જિલ્લા પૂર્વ યુવા પ્રમુખ વાસુદેવ વસાવાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us