Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પશ્ચિમ: હાથીખાનામાં આવેલ હનુમાનદેરી પર ટીપી શાખા દ્વારા અનધીકૃત બાંધકામની નોટિસ લગાવાતા લતાવાસીઓમાં ભારે રોષ, નોટિસનો સખત વિરોધ

Rajkot West, Rajkot | Sep 2, 2025
હાથીખાનામાં આવેલ હનુમાનજીની દેરી પર ટીપી શાખા દ્વારા અનધીકૃત બાંધકામની નોટિસ લગાવતા લતાવાસીઓ ભારે રોષે ભરાયા હતા. આ અંગે આજે સાંજે 5:30 વાગ્યાની આસપાસ તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ દેરી 50 થી 60 વર્ષ જૂની છે. અને શેરીમાં કોઈપણને નડતરરૂપ નથી. મનપા દ્વારા અપાયેલ નોટિસ અંગે તેઓ મનપામાં જઈને આ મામલે રજૂઆત કરશે.
Read More News
T & CPrivacy PolicyContact Us