Download Now Banner

This browser does not support the video element.

વડોદરા ઉત્તર: અલકાપુરી જૈન સંઘ માં પર્યુષણા પર્વના આજે ચોથા દિવસે કલ્પસુત્ર નું વ્યાખ્યાન ફરમાવ્યું

Vadodara North, Vadodara | Aug 23, 2025
જૈનો ના પર્યુષણ મહાપર્વની ઉજવણી ભારતભર અને વિશ્વ આખામાં જૈનો કરી રહ્યા છે. આજે શહેર નો ડોલરીયો ગણાતો અલકાપુરી જૈન સંઘ માં પર્યુષણા પર્વ ના ચોથા દિવસે સંઘ ના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ ના નિવાસ સ્થાને થી વાજતેગાજતે કલ્પસૂત્ર ઉપાશ્રયમાં લાવી ચાતુર્માસ બિરાજમાન આચાર્ય હેમપ્રભસુરી તથા આચાર્ય મનમોહનસુરી મહારાજ ને વોહરાવ્યું હતું ત્યાર બાદ કલ્પસૂત્ર ની પાંચ પુજાઓ તથા જ્ઞાન ની પુજા કરી અષ્ટ પ્રકારી પુજા કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us