Download Now Banner

This browser does not support the video element.

ધાનેરા: રાજમંદિર પાસેના વિસ્તારમાં એક વ્યક્તિને ઝાડ સાથે બાંધવાની ઘટના બની.

India | Sep 20, 2025
ધાનેરાના રાજમંદિર પાસેના વિસ્તારમાં આજે એક વ્યક્તિને ઝાડ સાથે બાંધવાની ઘટના સામે આવી જોકે ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા, પોલીસને જાણ કરવામાં આવી પ્રાથમિક માહિતી અનુસાર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોવાની માહિતી સામે આવી.
Read More News
T & CPrivacy PolicyContact Us