Download Now Banner

This browser does not support the video element.

સંતરામપુર: જુના તળાવ દુધાળા દેવોની નાના-મોટા થઈને 26 ગણપતિ ની આજરોજ વિસર્જન કરવામાં આવ્યું

Santrampur, Mahisagar | Sep 6, 2025
ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ જલ્દી આના સાથે આજે ભાવિ ભક્તો દસ દિવસ સુધી સ્થાપના કરી હતી આજરોજ નાના મોટા થઈને 26 ગણપતિ ની આજે નગરના વિસ્તારોમાં વિસર્જન યાત્રા કરીને સંત જૂના તળાવ પર તંત્રના આયોજન મુજબ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શ્રીજી નું વિસર્જન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો તારીખ 6 બપોરના ત્રણ કલાકે શનિવારના રોજ.
Read More News
T & CPrivacy PolicyContact Us