Download Now Banner

This browser does not support the video element.

સાગબારા: ભાજપ સરકાર હવે જીએસટી ના નામે ઘટાડો કરીને બચત ઉત્સવ મનાવે છે, આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ કાર્યાલય ખાતેથી માહિતી

Sagbara, Narmada | Sep 29, 2025
ભાજપ સરકારની વાત કરીએ તો તેઓએ પહેલા અડધી રાતે જીએસટી વધારી દીધો અને ગરીબો પાસેથી કરોડો રૂપિયા ની જીએસટી ઉઘરાવી ત્યારે અમીરો પાસેથી માત્ર ઓછી ટકાવારીમાં તેઓએ જીએસટી લીધી હતી અને હવે તેઓ ઘટાડે છે તો ભાજપ સરકારે આઠ વર્ષ સુધી જીએસટી ના નામે જનતાને લોટી છે
Read More News
T & CPrivacy PolicyContact Us