Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: વોર્ડ નંબર ચારના લોકો દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન, તાત્કાલિક ઉકેલ ન આવે તો 'વિસાવદર'વાળી કરવાની ચેતવણી

Rajkot, Rajkot | Aug 27, 2025
વોર્ડ નંબર ચાર મોરબી રોડ ની વિવિધ સોસાયટીઓના રહેવાસીઓ ડ્રેનેજ લાઈન તૂટી જવાને કારણે દૂષિત પાણીની સમસ્યાથી ત્રાસી ગયા છે. તેઓએ ચેતવણી આપી હતી કે જો બે દિવસમાં તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરી 'વિસાવદર 'વાળી કરશે.
Read More News
T & CPrivacy PolicyContact Us