Install App
mahendrasinh
This browser does not support the video element.
માંગરોળ: તાલુકામાં સતત વરસાદથી કૃષિ પાકોની વાવણી થી વંચિત રહેલા આદિવાસી ખેડૂતોએ સરકાર પાસે સહાય વળતર ની માંગણી કરી#Jansamasya
Mangrol, Surat | Sep 3, 2025
માંગરોળ તાલુકામાં સતત 90 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ખેડૂતો કૃષિ પાકની વાવણી કરવામાં નિષ્ફળ રહ્યા છે ત્યારે ખાસ આદિવાસી ખેડૂતો ને સરકાર સહાય વળતર ચૂકવે તેવી માંગણી ખેડૂત આલમ માંથી ઉઠી રહી છે
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!