Download Now Banner

This browser does not support the video element.

જાંબુઘોડા: જાંબુઘોડાના જોટવડ ગામેથી વન વિભાગે માદા દીપડીને પાંજરે પુરી સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી

Jambughoda, Panch Mahals | Sep 23, 2025
જોટવડ ગામે ખેતરમાથી આજે મંગળવારના રોજ સવારે વન વિભાગે માદા દીપડીને પાંજરે પુરી સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી હતી વન્યપ્રાણી અભ્યારણમાંથી વન્યપ્રાણી દિપડા શિકારની શોધમા જંગલ થી દુર ખેતરોમાં તેમજ રહેણાંક વિસ્તારોમાં આવી ચઢતા ખેડૂતો તેમજ રહીશોમાં ભયનો માહોલ ઉત્પન્ન થાય છે જેને લઈ જાંબુઘોડા નગર તેમજ જોટવડ ગામની આજુબાજુ દિપડા દેખાવાના બનાવો વધતા વનવિભાગ દ્વવારા દીપડાઓને માનવ વસવાટથી દૂર રાખવામા આવે છે
Read More News
T & CPrivacy PolicyContact Us