Download Now Banner

This browser does not support the video element.

વાલિયા: વાલિયા ગામની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે શાળા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું.

Valia, Bharuch | Sep 13, 2025
વાલિયા ગામની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં વધતી જતી ટેકનોલોજીના યુગમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તે હેતુથી શાળા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું.જેમાં 7 વિભાગોમાં 26 જેટલી વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.આ પ્રદર્શનીનું શાળાના આચાર્ય પરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળના સહમંત્રી અશ્વિનસિંહ વિહારિયાના હસ્તે પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us