Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સ્વદેશી વસ્તુઓ મામલે ભાજપની પ્રેસ કોન્ફરન્સ અંગે આમ આદમી પાર્ટીના આગેવાન રાજુભાઈ કરપડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા

Wadhwan, Surendranagar | Sep 26, 2025
સ્વદેશી વસ્તુઓ મામલે ભાજપની પ્રેસ કોન્ફરન્સ અંગે આમ આદમી પાર્ટીના આગેવાન રાજુભાઈ કરપડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપ સરકારના દાંત બતાવવાના અલગ છે અને ચાવવાના અલગ. એક તરફ ભાજપ ની વિદેશી નીતિઓ ના કારણે જ ખેડૂતો બરબાદ થયા છે તે સહિતના આક્ષેપો કરી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us