Download Now Banner

This browser does not support the video element.

ઓખામંડળ: દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખંભાળિયા નજીક આવેલ ઘી ડેમ માંથી કેનાલ મારફત પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી

Okhamandal, Devbhoomi Dwarka | Sep 24, 2025
વરસાદની ખેંચ પડતાનખંભાળિયા નજીક આવેલ ઘી ડેમ માંથી કેનાલ મારફત પાણી છોડવામાં આવતા ખેડૂતો માં ખુશી દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક આવેલ ઘી ડેમ માંથી પાણી છોડવામાં આવતા આસપાસ ના 10 થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું હાલ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા મગફળી કપાસ સહિતના પાકને સિંચાઈના પાણીની ખાસ જરૂર હોય તે સમયે જ કેનાલ મારફત પાણી છોડવામાં આવતા ખેડૂતો માં ખુશી
Read More News
T & CPrivacy PolicyContact Us