Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયા બે લોકો; કિલેશ્વર મહાદેવના મંદિર પાસેનો વિડિઓ વાયરલ.

Khambhalia, Devbhoomi Dwarka | Aug 21, 2025
ભાણવડ નજીક બરડા ડુંગરમાં આવેલ કિલેશ્વર મહાદેવના મંદિર પાસે રસ્તામાં પાણીનો પ્રવાહ વધતા બે લોકો રેવતી કુંડમાં તણાવા લાગ્યા હતા. ત્યાં હાજર વન વિભાગના કર્મીઓ અને લોકોએ બંનેને ભારે જહેમત બાદ બચાવી લીધા હતા. ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us