Download Now Banner

This browser does not support the video element.

વિજાપુર: વિજાપુર ના છેવાડે આવેલ પિરોજપુરા ગામે વીજળી પડતાં 40 જેટલા ઘરો ના વીજ ઉપકરણો ઉપર અસર પડી એક મકાન ને નુકશાન

Vijapur, Mahesana | Sep 1, 2025
વિજાપુર તાલુકાના છેવાડે આવેલ પિરીજપુરા ગામે ગત રવિવારે રાત્રીના સમયે ગાજવીજ સાથે પડેલા વરસાદ માં વીજળી પડતા 40 જેટલા ઘરો ના વીજ ઉપકરણો ઉપર અસર પડી હતી. જયારે જયેશ ભાઈ પટેલ ના ઘર ઉપરનો ભાગ તૂટી જવા પામ્યો હતો. અને ઘરની દીવાલો ઉપર તિરાડો પડી હતી. ઘરના ઉપકરણો પંખા વીજ મીટર એસી સહિતને નુકશાન થયું હતુ તેમ આજરોજ સોમવારે સાંજે ચાર કલાકે જયેશભાઈ પટેલે જણાવ્યુ હતું. જ્યારે વીજ કર્મીઓ દ્વારા વીજ ચાલુ કરવા કામગીરી હાથ ધરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us