Download Now Banner

This browser does not support the video element.

સિહોર: શિહોર મિત્ર મંડળ દ્વારા હજારો પગપાળા યાત્રાળુ ને ચા પાણી અને જમવાની વ્યવસ્થા યાત્રાળુઓ ખોડીયાર મંદિર ચાલીને જતા

Sihor, Bhavnagar | Sep 20, 2025
બે દિવસ બાદ નવરાત્રી નો પવિત્ર તહેવાર ચાલુ થઈ રહ્યો છે ત્યારે શિહોર પાસે આવેલા રાજપરા ખોડીયાર મંદિર નું અનેરુ મહત્વ હોય છે ત્યારે પહેલા નોરતાના દિવસે સવારની આરતીમાં પહોંચવા માટે હજારો યાત્રાઓ પગપાળા આવી અને માતાજીના દર્શન કરતા હોય ત્યારે સિહોર થી પસાર થતા દર્શના અર્થો માટે ખોડીયાર વડલા વાળા મિત્ર મંડળ દ્વારા તમામ લોકો માટે બે દિવસમાં જમવાનું ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે
Read More News
T & CPrivacy PolicyContact Us