Download Now Banner

This browser does not support the video element.

અંકલેશ્વર: અંકલેશ્વરના નર્મદા નદીના કાંઠા પર આવેલ સરફુદીન,બોરભાઠા સહિત 14 ગામોમાં સંભવિત પૂરના સંકટ વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે.

Anklesvar, Bharuch | Sep 5, 2025
ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે નર્મદા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે આજરોજ અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંગ જાડેજા,મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓની ટીમે કાંઠા વિસ્તારોના ગામોની મુલાકાત લઈ ગામોના સરપંચો તેમજ તલાટીઓને તકેદારીની પગલાં લેવા સૂચના આપી હતી.અને નર્મદા નદીની સપાટી હાલ 1 થી 2 ફૂટ વધવાની શકયતા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us