Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
સાવરકુંડલા: શહેરના મણીનગર વિસ્તારમાં જીવજંતુ કરડતા યુવાનની તબિયત બગડી, વધુ સારવાર માટે અમરેલીના હોસ્પિટલમાં ખસેડાયા
Savar Kundla, Amreli | Sep 1, 2025
સાવરકુંડલા શહેરના મણીનગર વિસ્તારમાં રહેતા યાસીનભાઈ જાદવને ઝેરી જીવજંતુએ કરડતા તેમની તબિયત લથડી. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને અમરેલી ખસેડવામાં આવ્યા હતા ત્યારે અહીં ફરજ પરના તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!