Install App
aartimachhi007
This browser does not support the video element.
અંકલેશ્વર: જીઆઈડીસીમાં મીઠાઈના વેપારીએ આપેલ રૂ. ૧૧લાખનો ચેક બાઉન્સ થવાના કેસમાં કસૂરવારને બે વર્ષની સાદી કેદ સજા ફટકારી હતી
Anklesvar, Bharuch | Sep 10, 2025
અંકલેશ્વર જીઆઈડીસીમાં મીઠાઈના વેપારીએ આપેલ રૂ. ૧૧લાખનો ચેક બાઉન્સ થવાના કેસમાં કસૂરવારને બે વર્ષની સાદી કેદ તેમજ ચેકની રકમ વળતર પેટે ચૂકવી દેવાની સજા ફટકારી હતી.અંકલેશ્વર જીઆઈડીસીમાં જય ભવાની મીઠાઈ નામે દુકાન ચલાવતા રાજ પુરોહિત હસ્તિસિંઘ નારાયણસિંઘને ચેક બાઉન્સ કેસમાં કોર્ટે બે વર્ષની સાદી કેદ તેમજ ચેકની રકમ જેટલુ વળતર ચુકવવાની સજા ફટકારી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!