Download Now Banner

This browser does not support the video element.

ખંભાત: ધનજી શાહની પોળ ખાતે ઋષિ પાંચમ નિમિત્તે લોકમેળો ભરાયો,પૌરાણિક સપ્તઋષિ મહારાજના મંદિરે દર્શન અર્થે દર્શનાર્થીઓ ઉમટ્યા.

Khambhat, Anand | Aug 28, 2025
પવિત્ર ઋષિ પાંચમના પર્વ નિમિતે ખંભાત સ્થિત ધનજી શાહની પોળમાં આવેલા અતિ પૌરાણિક સપ્તઋષિ મહારાજના મંદિરે શ્રદ્ધાળુંઓ ઉમટ્યા હતા.અને વિશેષ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.નોંધનીય છે કે, ગુજરાત ના એક માત્ર અતિ પૌરાણિક સપ્તઋષિ મહારાજના મંદિરમાં પૌરાણિક સાત ઋષિઓની મૂર્તિ બિરાજમાન છે.જેમાં વિશ્વમિત્રઋષિ, ગૌતમઋષિ, કશ્યપઋષિ, અત્રીઋષિ, ભરદ્વજઋષિ, જમદગ્નિઋષિ, વશિષ્ઠઋષિ એમ કુલ સપ્તઋષિની મૂર્તિઓ બિરાજમાન છે. સાથે સાથે અરુંધતી માતાની મૂર્તિ બિરાજમાન છે. સોમવારે
Read More News
T & CPrivacy PolicyContact Us