સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના દેધરોટા ગામે વન વિભાગ દ્વારા ગ્રામજનો માટે સુવિધાજનક તેમજ પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહિત કરતી નવીન વન કુટીરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વન કુટીરનું લોકાર્પણ ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે ધારાસભ્યશ્રીએ જણા