Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: દેધરોટા ગામે ધારાસભ્ય વી. ડી. ઝાલાના હસ્તે નવીન વન કુટીરનું લોકાર્પણ કરાયુ

Himatnagar, Sabar Kantha | Sep 26, 2025
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના દેધરોટા ગામે વન વિભાગ દ્વારા ગ્રામજનો માટે સુવિધાજનક તેમજ પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહિત કરતી નવીન વન કુટીરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વન કુટીરનું લોકાર્પણ ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે ધારાસભ્યશ્રીએ જણા
Read More News
T & CPrivacy PolicyContact Us