Download Now Banner

This browser does not support the video element.

આણંદ: જિલ્લામાં બોરસદ અને આકલાવ તાલુકામાં દારૂખાનાના વેચાણ માટે હંગામી પરવાના માટે 26સપ્ટેમ્બરસુધી અરજી કરી શકાશે

Anand, Anand | Sep 8, 2025
દિવાળીના તહેવાર દરમ્યાન બોરસદ અને આંકલાવ તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૨૬ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે. બોરસદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ બોરસદ અને આંકલાવ તાલુકામાં દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા ઈચ્છતા હોય તેવા લોકોને છુટક દારૂખાનું વેંચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે અરજી કરવાની રહેશે.
Read More News
T & CPrivacy PolicyContact Us