Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: રાજ્યની નદીઓમાં પ્રદુષણ અટકાવવા સતત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કાર્યરત હોવાની બોર્ડના ચેરમેન RB બારડે આપી પ્રતિક્રિયા

Himatnagar, Sabar Kantha | Sep 2, 2025
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગુજરાત ભરની નદીઓમાં થતા પ્રદુષણને અટકાવવા માટે સતત કામગીરી કરી રહ્યા છે અનેક લોકો અને એકમો સામે કાર્યવાહી પણ કરવામાં આવેલી છે જોકે વર્ષ દરમિયાન 40 હજાર જેટલા ઇન્સ્પેકશન કરવામાં આવી રહયા છે જોકે આ સમગ્ર બાબતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન આર બી બારડે આપી પ્રતિક્રિયા.
Read More News
T & CPrivacy PolicyContact Us