Download Now Banner

This browser does not support the video element.

ફતેપુરા: વિશ્વ જળ દિવસની ઉજવણી અંતર્ગત વાગ્ધારા સંસ્થા દ્વારા ફતેપુરા તાલુકામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયા

Fatepura, Dahod | Mar 23, 2025
વિશ્વ જળ દિવસની ઉજવણી અંતર્ગત વાગ્ધારા સંસ્થા દ્વારા ફતેપુરા તાલુકાના વિવિધ ગામોમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયા જેમાં લોકોને પાણીનું મહત્વ સમજાવીને પાણી બચાવવાના ઉપાયો વિશે લોકોને માહિતગાર કરાયા.
Read More News
T & CPrivacy PolicyContact Us