સાયલા તાલુકાના સરહદે આવેલા અને કાર્બોસેલ ખનીજના ખોદકામ માટે કુખ્યાત બનેલા ચોરવીરા સીમમાં વિસ્તારમાંથી ફરી એકવાર બેફામ અને મોટા પાયે ચાલતા કોલસા નો કૌભાંડનો ભાગ થતા ચકચાર પછી જવાબ આવે છે તંત્ર દ્વારા નરોડા ના સ્થળ ના મોટા વિસ્તારમાં ચાલતા 43 કુવાઓ ઉપર ચાલતી ચરખીઓ પાઇપો બકેટો તેમજ કુવામાંથી બહાર કાઢેલો 150 મેટ્રિક ટન જેટલો કોલસાનો જથ્થો સહિત લાખો રૂપિયાનો મુદ્દા માલ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે