રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ જાગૃતિ સૂત્રોનો ઉચ્ચાર કરીને લોકો સુધી HIV/AIDS વિશે સાચી અને જરૂરી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. રેલી બાદ વંદના નર્સિંગ કોલેજની ટીમ બારોટ વિદ્યાલય ખાતે પહોંચી હતી, જ્યાં વિદ્યાર્થીઓએ નાના નાટક દ્વારા AIDS કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે નથી ફેલાતો તે સરળ અને અસરકારક રીતે માહિતી આપવામાં આવિહતી.