ચોટીલા અમરાપરના લાભાર્થે લકી ડ્રો યોજવાનો દાવો કર્યો હતો. તેમણે નાગરિકોને ટિકિટો વેચી મોટી રકમ એકત્ર કરી હતી, જે પાછળથી છેતરપિંડી હોવાનું બહાર આવ્યું છે.આ કૃત્ય ભારતીય ન્યાય સંહિતા 2023, લોટરીઝ (રેગ્યુલેશન) એક્ટ 1998, અને ધ પ્રાઇઝ ચિટ્સ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ્સ બેનિંગ એક્ટ 1978ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનો પણ ભંગ થયો છે.આરોપીઓએ શાંતિ સુહલે ના ભંગ કર્યો