દિલ્હી ખાતે દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે મુલાકાત કરવાનો માયાભાઈ આહિરે અવસર પ્રાપ્ત થયો એમની દરેક મુલાકાતો મસ્વાનુભવ છે કે પ્રત્યેક મુલાકાતમાં એક અજબ ઊર્જા અને અનન્ય આત્મીયતા પ્રાપ્ત થાય છે. આજરોજ એમણે વડનગર ખાતે યોજાયેલા “માતૃ વંદના” કાર્યક્રમમાં આપે વડનગરના સર્વે લોકો અને શ્રોતાઓને કરુણ પ્રસંગો કહીને રડાવ્યા