Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

તળાજા: સરતાનપર બંદર ગામના વ્યક્તિનું માછીમારી દરમિયાન અકસ્માતે મોત થતા રૂપિયા 5 લાખની સહાયની અરજી મંજૂર કરવામાં આવી

Talaja, Bhavnagar | Dec 10, 2025
તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામના એક વ્યક્તિ નું માછીમારી દરમિયાન અકસ્માતે મૃત્યુ થતાં તેમના વારસદારને રૂપિયા પાંચ લાખની સહાયની અરજી મંજૂર કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામના સ્વર્ગસ્થ સંતોષભાઈ ભીમાભાઇ વેગડ પોતે ખલાસી તરીકે માંગરોળ બંદર ની માછીમારી બોટ માં તેઓ તારીખ 30 8 2025 ના રોજ ફિશીંગ માં ગયેલ અને જેવોનું તારીખ 8 9 2025 ના રો