તળાજા: સરતાનપર બંદર ગામના વ્યક્તિનું માછીમારી દરમિયાન અકસ્માતે મોત થતા રૂપિયા 5 લાખની સહાયની અરજી મંજૂર કરવામાં આવી
તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામના એક વ્યક્તિ નું માછીમારી દરમિયાન અકસ્માતે મૃત્યુ થતાં તેમના વારસદારને રૂપિયા પાંચ લાખની સહાયની અરજી મંજૂર કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામના સ્વર્ગસ્થ સંતોષભાઈ ભીમાભાઇ વેગડ પોતે ખલાસી તરીકે માંગરોળ બંદર ની માછીમારી બોટ માં તેઓ તારીખ 30 8 2025 ના રોજ ફિશીંગ માં ગયેલ અને જેવોનું તારીખ 8 9 2025 ના રો