ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક દુઃખદ ઘટના બાબતે જણાવ્યું હતું કે, ગરબાડા તાલુકાના શ્રમિકો જ્યારે રેલવેની કામગીરી કરી રહ્યા હતા ત્યાં ખોદકામ દરમિયાન ત્યાંથી અંડરગ્રાઉન્ડ હાઈ વૉલ્ટેજની લાઇન પસાર થઈ રહી હતી, જે લાઈનના સંપર્કમાં આવી જતા બંને શ્રમિકોનું મૃત્યુ થયું છે.