ધારી તાલુકાના માણાવાવ ગામે પશુઓમાં ખરવા નામનો રોગ આવતા ડોક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં થોડાક સમય પહેલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 700થી વધારે પશુઓને રસી આપવામાં આવી હતી પરંતુ જરૂરિયાત પડે તો કેમ્પનું આયોજન કરવામાં આવશે તેવું અધિકારી દ્વારા જણાવવામાં આવેલ છે..