તળાજા: તળાજા ના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ દ્વારા વિના મૂલ્ય નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
તળાજા ના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારીયા દ્વારા વિનામૂલ્ય નેચરલ નિદાન કેમ્પનું આયોજન આગામી તારીખ 30/11/25 સહજાનંદ વિદ્યાલય ભાવનગર ખાતે કરવામાં આવ્યું, જેને લઈને પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે