ચોટીલા: ચોટીલા એચ.ટી.મકવાણા નાઓને મુલાકાત ના દિવસે આવતાં મોટા ભાગના અરજદારો ને જમીન રસ્તા અંગેના પ્રશ્નો હોય છે, જે
ચોટીલા એચ.ટી.મકવાણા નાઓને મુલાકાત ના દિવસે આવતાં મોટા ભાગના અરજદારો ને જમીન રસ્તા અંગેના પ્રશ્નો હોય છે, જેથી તેઓએ મામલતદાર કોર્ટ એક્ટ ની કલમ 5 હેઠળ કેવી રીતે દાવા અરજી મામલતદાર કોર્ટ માં દાખલ કરવી વિગેરે બાબતો વિશે આ રીતે અરજદારોને સમજૂત કરવામાં આવતા હોય છે.મુલાકાતના દિવસે જમીન-રસ્તાના પ્રશ્નોનો પૂર: ચોટીલા પ્રાંત અધિકારીએ અરજદારોને કાયદાકીય શસ્ત્રથી સજ્જ કર્યા હતા