Public App Logo
Profile Picture

Arif G Kureshi

@arifgkureshi
84Followers
1Following
ભરૂચ | લોકોના શિક્ષણ, આરોગ્ય અને બેરોજગારીના મુદ્દે લડતા નેતાઓનો અવાજ દબાવવાનો ભાજપનો પ્રયાસ.
સાંસદ મનસુખ વસાવા પણ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા મોહનસિંહ રાઠવાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં આ શું કરવા જય રહી છે.
ઘર બચાવો ન્યાય આપો રાજપીપળામાં રહીશોનો સરકાર સામે વિરોધ વળતર નહીં તો આંદોલન વધુ ઉગ્ર બનશે
સાગબારામાં ભાજપને મોટો ઝટકો ખેડૂતોના સમર્થનમાં મહિલા ઉપપ્રમુખનું રાજીનામું.
અકુવાડા ગામની સીમમાં દેખાયો દીપડો. ગ્રામજનોમાં ભયનો માહોલ,વન વિભાગ આવા દીપડાને પકડવા માટે નિષ્ફળ.
સરકાર આદિવાસી સમાજનો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે
હજ યાત્રાની સુવિધાઓ માટે PM મોદીને કર્યા બિરદાવ્યા.
નાદોદ વિધાનસભા ના પ્રભારી તરીકે આપ પ્રમુખ નિરંજન વસાવા ને જવાબદારી આપી ધારાસભ્ય ચૈતર વસાવા <nis:link nis:type=tag nis:id=નર્મદા nis:value=નર્મદા nis:enabled=true nis:link/>
આદિવાસી નેતા બહાદુર વસાવાએ આવેદનપત્ર આપીને શું કર્યું.
રાજપીપળા સહિત નર્મદા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.
ડેડીયાપાડા તાલુકાની કોકમ-પીપલોદ પ્રાથમિક શાળામાં શિક્ષણ કીટનું વિતરણ.
<nis:link nis:type=tag nis:id=નર્મદા nis:value=નર્મદા nis:enabled=true nis:link/> જિલ્લા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 યોજાયો
ખાતર,વીજળી, સિંચાઈનું પાણી સહિત તમામ મુદ્દે ખેડૂતો દુઃખી છે.
ચૈતર વસાવાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો અને જરૂર પડશે તો 'જેલ ભરો આંદોલન' કરવાની ચીમકી પણ આપી.
ઈશુદાન ગોપાલ ઇટાલીયા મનોજ સોરઠીયા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.ડો પ્રફુલ વસાવા
સીઆર પાટીલે પક્ષ પલટો કરાવવા માટે ખૂબ મહેનત કરી ચૈતર વસાવાએ વાતના માન્યા.
Mansukh Vasava  ના કહેવા પ્રમાણે આમાં પાકિસ્તાનનો હાથ છે શા માટે ધારાસભ્ય Gopal Italia
મનસુખ વસાવામાં આદિવાસી લોહી નથી, તેઓ માત્ર ભાજપની કઠપૂતળી બની ગયા છે.
રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ.
રાજપીપળા શહેરમાં ભારે વરસાદ. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી <nis:link nis:type=tag nis:id=નર્મદા nis:value=નર્મદા nis:enabled=true nis:link/>
ઈશુદાન ગઢવીએ આજે ધારાસભ્ય ચૈતર વસાવાના નિવાસસ્થાને પહોંચી તેમના પરિવારજનોની મુલાકાત લીધી હતી.
ચૈતર વસાવાના કેસમાં વકીલોને લઈને શું બોલ્યા ઈશુદાન ગઢવી?
ભાજપ આદિવાસી ઇતિહાસની જાણ નથી અને વાંચ્યો નથી.
સમાજમાં જે દૂષણ છે તેની સામે મારી લડત ચાલુ રહેશે.