Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: જિલ્લા સાવજ દૂધ સંઘના ચેરમેને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના "રોજગાર સહાયતા અભિયાન"ને લઈ પ્રતિક્રિયા આપી

Junagadh City, Junagadh | Sep 1, 2025
જુનાગઢ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાનું નિવેદન સામે આવ્યું છે.જવાહર ચાવડાના રોજગાર સહાયતા અભિયાન ને લઈ સવાલો ઉઠાવ્યા છે.તેલ તો એના પેટમાં રેડાયું છે.જેથી તેઓ આવા સ્ટંટ કરી રહ્યા છે.જૂનાગઢ જિલ્લામાં તેઓ પોતાનો દબદબો બનાવી ન શક્યા એટલે હવાતિયાં કરી રહ્યા છે.ભાજપમાં રહેવું હોય તો સામાન્ય કાર્યકર્તા તરીકે જ રહેવું જોઈએ અને કામ કરવું જોઈએ.કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસ સાથે પણ ગદ્દારી કરી હતી.તેવું જણાવી પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us