Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: સાબરમતી નદીમાં પાણી છોડાતા તારાપુરના 11 અને ખંભાતના બે ગામોને એલર્ટ કરાયા

Anand City, Anand | Sep 6, 2025
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા તારાપુરના 11 અને ખંભાતના બે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા પૂર સંભવિત ગામોને આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us