Download Now Banner

This browser does not support the video element.

નિર્મળ નગરમાં રહેણાંક મકાનમાં આગ,ઘવખરીનું નુકસાન

Bhavnagar City, Bhavnagar | Aug 22, 2025
ભાવનગર શહેરના નિર્મળ નગરમાં રહેણાંક મકાનમાં આગ,ઘવખરીનું નુકસાન.બનાવ અંગેની મળતી વિગત મુજબ ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં શેરી નં. 10 સામે આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ ઘરમાં મંદિરમાં કરાયેલા દીવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી.આગને કારણે ઘરમાં રહેલી ઘવખરીને નુકસાન થયું હતું. ઘટનાની જાણ ફાયર બ્રિગેડ સ્ટાફને થતા ફાયર ઘટના સ્થળે પહોંચ્યું હતું, ફાયર તથા સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us