Download Now Banner

This browser does not support the video element.

વિજાપુર: અમદાવાદ સેવન ડે સ્કુલ ના સગીર બાળકની હત્યા મામલે દોષિતો સામે કાર્યવાહી કરવા વિજાપુર સિંધી સમાજે આવેનપત્ર આપ્યું

Vijapur, Mahesana | Aug 22, 2025
અમદાવાદ ખોખરા મણીનગર વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કુલ માં સિંધી સમાજનો ભણતા સગીર વય નો નયન સંતાણી ઉપર તા 19/8/2025 ના રોજ ધોળા દિવસે ધાતકી હુમલો કરી મોત નીપજાવનાર દોષિતો ગુનેગારો સામે સખ્ત પગલાં ની માંગણીઓ સાથે વિજાપુર હિન્દુ સિંધી સમાજ દ્વારા મામલતદાર ને રેલી સ્વરૂપે જઈને આજરોજ શુક્રવારે બપોરે બાર કલાકે આવેદન પત્ર સુપ્રત કર્યું હતું અને દોષિતો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us