Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: આજે ગણપતિ વિસર્જન માટે રાજપીપળા સરકારી ઓવારે SDRF–9 વડોદરા ની ટીમ તૈનાત કરાઈ

Nandod, Narmada | Sep 6, 2025
પાંચમાં દિવસે અર્જુન વસાવા નામનો એક યુવાન ગણપતિ ની પ્રતિમા ડૂબાડવા ગયો અને પાણીના વ્હેણ માં ડૂબી જતા મોત ને ભેટ્યા હતો માટે આજે આવી કોઈ ઘટના નું પુનરાવર્તન ના થાય એ માટે રાજપીપળા સરકારી ઓવારે આજે સવાર થી SDRF- 9 વડોદરા ની ટીમ હાલ બંદોબસ્ત માટે રાજપીપળા સરકારી ઓવારા પાસે બ્રીજ નીચે તૈનાત કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us