Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: બે વર્ષથી ખાડામાં વિસર્જન કરવાની આમાં અમારી કોઈપણ ઈચ્છા નથી વિસર્જન કરવાની તમામે તમામ ગણેશ પંડાલ આયોજકો ની ચીમકી.

Nandod, Narmada | Sep 5, 2025
જે પણ પ્રશાસાને આયોજન કર્યું છે તદ્દન ખોટું છે નાની નાની મૂર્તિનું વિસર્જન થયું તો પણ મૂર્તિ બહાર દેખાતી હતી. મોટી મૂર્તિ વિસર્જન કરવાની બાકી છે જો મોટી મૂતિ વિસર્જન કરશે તો આજ હાલત થવાની છે. તમામ અધિકારીઓ છે જેવા કલેક્ટર, SP, નગરપાલિકા અધિક વિનંતી કરે છે કે જે જૂની પદ્ધતિથી અમે કરતા એક પદ્ધતિથી થાય નદીમાં તે અમારી આશા છે. મીટીંગ માં અમે અવાજ ઉઠાઈએ છીએ ત્યારે જે સરકારનો અને કલેક્ટર શ્રી નો આદેશ છે એ પ્રમાણે જ ચાલશે.
Read More News
T & CPrivacy PolicyContact Us