Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: રતનપરનું દંપતી નેપાળના કાઠમંડુમાં ફસાયું વિરમભાઇ ડાભીએ કાઠમંડુ થી પ્રતિક્રિયા

Wadhwan, Surendranagar | Sep 10, 2025
સુરેન્દ્રનગરના રતનપરના દંપતી નેપાળના કાઠમંડુમાં સર્જાયેલ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ફસાયા. રતનપરમાં રહેતા વિરમભાઈ ડાભી અને તેમના પત્ની ગૌરીબેન ડાભી ગત તારીખ ૦૪ સપ્ટેમ્બરના રોજ ફરવા ગયા હતા અને ૦૯ સપ્ટેમ્બરે કાઠમંડુ પહોંચ્યા હતા અને ગઈકાલે ૦૯ સપ્ટેમ્બરના રોજ તેઓએ જોયેલ પરિસ્થિતિ અંગે પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us