મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આંજણવા કોલોની વિસ્તારમાં એક મગર ઘૂસી આવ્યો હતો જેને લઈ અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક રમેશભાઈ બારોટ ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મગરનું રેસ્ક્યુ કર્યા બાદ સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો મોડી રાત્રે મગર જોવા મળતા લોકોમાં પણ ભય જોવા મળ્યો.