Download Now Banner

This browser does not support the video element.

ગરૂડેશ્વર: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.65 મીટર નોંધાઈ.

Garudeshwar, Narmada | Aug 27, 2025
સરદાર સરોવર નર્મદા બંધ છલોછલ ભરાવવા ની તૈયારીમાં છે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી 1.52 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા આ પાણી રાત્રીના સરદાર સરોવરમાં આવશે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી આવે તો તેમની સપાટીમાં પણ વધારો થઈ શકે છે અને સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે કે આવતીકાલે સવારે નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવી શકે.
Read More News
T & CPrivacy PolicyContact Us