Download Now Banner

This browser does not support the video element.

લખતર: લખતર ઓમ શાંતિ વિદ્યાલય સંચાલિત સ્કૂલ માં સ્થાપિત ગણપતિજીનું ત્રીજા દિવસે વિસર્જન કરવામાં આવ્યું

Lakhtar, Surendranagar | Aug 30, 2025
લખતર ખાતે આવેલ ઓમ શાંતિ વિદ્યાલય સંચાલિત બ્રિલિયન્સ સ્કૂલ ખાતે ઉના બાળકો દ્વારા તૈયાર કરેલ ઇકો ફ્રેન્ડલી ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી જેનું આજરોજ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું આ ગણપતિ વિસર્જનમાં વિદ્યાર્થીઓને શિક્ષકો ગરબે ઘૂમે અને ડીજેના તાલે બ્રિલિયન્સ સ્કૂલ થી લખતર મોતીસર તળાવ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને મોતીસર તળાવની માં ગણપતિને વિસર્જન કરવામાં આવ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us