Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: કલ્યાણપુરની નદીમાં તણાયેલા યુવાનની 4 દિવસ બાદ લાશ મળી.

Khambhalia, Devbhoomi Dwarka | Aug 22, 2025
કલ્યાણપુરમાં પુલ પરથી પસાર થઈ રહેલો યુવાન પાણીના પ્રવાહને કારણે નદીમાં તણાઇ ગયો હતો. ઘટનાના 4 દિવસ બાદ યુવાનનો મૃતદેહ કલ્યાણપુરથી ત્રણેક કિલોમીટર દૂર ખોડિયાર માતાજીના મંદિર પાસે વોકળામાંથી મળી આવ્યો
Read More News
T & CPrivacy PolicyContact Us