Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આમ પણ વાળા મેલડી માતાજીના મંદિરની પાછળની જગ્યા પર ગણપતિ વિસર્જન માટે વિશેષ કુંડ બનાવ્યા

Wadhwan, Surendranagar | Sep 2, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન ને ધ્યાન રાખી ભોગવવા નદીમાં પાસે આવેલ આમ પરવાળા મેલડી માતાજીના મંદિરના પાછળના ભાગમાં વિસર્જન માટે વિશેષ કુંડ બનાવવામાં આવ્યો ત્યારે શહેરીજનોને મહાનગરપાલિકા કમિશનર દ્વારા આ કુંડમાં જ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં લોકોને અપીલ કરવામાં આવી છે
Read More News
T & CPrivacy PolicyContact Us